Gods From Gujarat

AHMEDABAD
Home
Contact Us
AHMEDABAD

અમદાવાદ માં આવેલા મંદિરો

ganeshpurakoth.jpg

.

Enter content here

અમદાવાદ થી થોડેક દુર ધોળકા ગામ પાસે કોઠ ગામ માં  સ્‍વયંભુ ગણેશજી નું મંદિર આવેલું છે. આ ગણેશજી પાછળ એવી માન્‍યતા છે. કે ગાડા માં ગણેશજી ની મૂતિ લઇ જતાં મૂતિ ત્‍યાં થી આગળ જઇ ના શકતાં ભગવાન ની ઇચ્‍છા સમજી ત્‍યાં જ તેમન‍ી સ્‍થાપના કરવામાં આવ‍ી. ત્‍યાર થી અત્‍યાર સુધી દર ચોથ ને દિવસે ત્‍યાં ભાવિક ભકતો ન‍ી દર્શ્‍ાનમાટે લાંબી કતાર લાગે છે. 

Enter supporting content here