અમદાવાદ થી થોડેક દુર
ધોળકા ગામ પાસે કોઠ ગામ
માં સ્વયંભુ ગણેશજી
નું મંદિર આવેલું છે. આ
ગણેશજી પાછળ એવી માન્યતા
છે. કે ગાડા માં ગણેશજી
ની મૂતિ લઇ જતાં મૂતિ ત્યાં
થી આગળ જઇ ના શકતાં ભગવાન
ની ઇચ્છા સમજી ત્યાં
જ તેમની સ્થાપના કરવામાં
આવી. ત્યાર થી અત્યાર
સુધી દર ચોથ ને દિવસે ત્યાં
ભાવિક ભકતો ની દર્શ્ાનમાટે
લાંબી કતાર લાગે છે.